દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે |
IKhedut યોજના 2023: ગુજરાતમાં ખેડૂતોને નવીનતમ સૌથી મોટી ભેટ !
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
---|---|
યોજનાનો ઉદ્દેશ / હેતુ | દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે |
આવક મર્યાદા | દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૨.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ |
પાત્રતાના ધોરણો | તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ. દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે |
યોજના અંતર્ગત મળતી સહાય | પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય. |
અરજીની પ્રક્રિયા |
|
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી | નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી |
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા | વિભાગ દ્વારા નિયત કરેલા ધારા ધોરણ પ્રમાણેના |
Leave a Reply